Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Write the indirect term of : She said to me, 'Do you like sweets ?'

She asked me that whether I liked sweets.
She asked me whether I had like sweets.
She asked me whether I liked sweets.
She told me that whether I liked sweets.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

પંડિત ઓમકારનાથ ઠાકુર
ભીખુભાઈ ભાવસાર
વૈજનાથ મિશ્ર
મૌલાબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

અખંડાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

સમુદ્રગુપ્ત
અશોક
ચંદ્રગુપ્ત બીજો
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP