Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

સ્વામી જ્ઞાનવત્સલ
સ્વામી અપૂર્વમુની
નરેન્દ્ર મોદી
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

સભાસ્થળ
સંથાગાર
વિદથ
સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હું ભાતું કરતી હતી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

હું ભાતું કરું છું.
મારાથી ભાતું કરાતું હતું.
મારે ભાતું કરવાનું છે.
મારી પાસે ભાતું કરાવતા હતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
સમય જતાં દુ:ખ વધે છે
દુઃખ જોઈ દયાની લાગણી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP