Talati Practice MCQ Part - 6 અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ? ચંદ્રાસર તળાવ મલાવ તળાવ સહસ્રલિંગ સરોવર મુનસર તળાવ ચંદ્રાસર તળાવ મલાવ તળાવ સહસ્રલિંગ સરોવર મુનસર તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? ચોથા મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં પ્રથમ મંડળમાં ચોથા મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં પ્રથમ મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 12000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 95 112 115 95 112 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___ અડધો થઈ જાય ઘટી જાય કોઈ ફરક ન પડે વધી જાય અડધો થઈ જાય ઘટી જાય કોઈ ફરક ન પડે વધી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3/2 : 7/8 : 4/5 : X માં X ની કિંમત શોધો. 2/5 21/20 7/5 12/25 2/5 21/20 7/5 12/25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1981 1992 1995 1978 1981 1992 1995 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP