Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સિડેરાઈટ કોની અયસ્ક ધાતુ છે ? આયર્ન નિકલ કોબાલ્ટ તાંબુ આયર્ન નિકલ કોબાલ્ટ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ? 12200 10000 11250 13500 12200 10000 11250 13500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ મસ્તુપુરા નિંગાળા સાવલી અમદાવાદ મસ્તુપુરા નિંગાળા સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ભોરંગ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ભંફોડી ભૌગળો નાગ રીંગણ ભંફોડી ભૌગળો નાગ રીંગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP