Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ? 1.2 કલાક 4.5 કલાક 2.4 કલાક 3.6 કલાક 1.2 કલાક 4.5 કલાક 2.4 કલાક 3.6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Spell Check. Handkerchief Handkarchief Handkerchif Handkarcheef Handkerchief Handkarchief Handkerchif Handkarcheef ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘બેદિલ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? કલાપી હરિન્દ્ર દવે રાજીવ પટેલ અશોક ચાવડા કલાપી હરિન્દ્ર દવે રાજીવ પટેલ અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP