Talati Practice MCQ Part - 6 ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? બિરસા મુંડા ગોવિંદ ગુરુ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ બિરસા મુંડા ગોવિંદ ગુરુ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ? 10 મીટર/સેકન્ડ 5 મીટર/સેકન્ડ 8 મીટર/સેકન્ડ 100/19 મીટર/સેકન્ડ 10 મીટર/સેકન્ડ 5 મીટર/સેકન્ડ 8 મીટર/સેકન્ડ 100/19 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2560ના 40% = (?) 1028 524 512 1024 1028 524 512 1024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ? એપ્રિલ મે ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ મે ફેબ્રુઆરી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP