Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું

વાતને જેવી છે તેવી રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતનું વાવેતર કરવું
વાતને વખતસર રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ગોવિંદ ગુરુ
બિરસા મુંડા
ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ચક્રવાક મિથુન
ખીજડિયે ટેકરે
જીભ
ભવના અબોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP