Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.a. મોહિનીઅટ્ટમ્ b. પોંગલ c. લોહડી d. લઠ્ઠમાર હોળી 1.તમિલનાડુ 2.કેરળ 3.બરસાના (ઉ.પ્ર.) 4. પંજાબ d-1, c-2, a-3, b-4 c-1, a-2, d-3, b-4 a-1, b-2, c-3, d-4 b-1, a-2, d-3, c-4 d-1, c-2, a-3, b-4 c-1, a-2, d-3, b-4 a-1, b-2, c-3, d-4 b-1, a-2, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નિકોબાર સમૂહમાં કેટલા દ્વિપો આવેલા છે ? 14 19 23 12 14 19 23 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 342 અનુ. 341 અનુ. 340 અનુ. 342(A) અનુ. 342 અનુ. 341 અનુ. 340 અનુ. 342(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 495માં 4ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 396 360 400 491 396 360 400 491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે ? 15 6 11 9 15 6 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP