Talati Practice MCQ Part - 6
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ?

એક પણ નહિ
IUCN
યુનિસેફ
યુનેસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ?

વિશળદેવ વાઘેલા
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
રાજા સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

નિંગાળા
અમદાવાદ
મસ્તુપુરા
સાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ

વિષણ્ણ
વિષ્ટર
વિષાલુ
વિષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

પરિણામવાચક
સમુચ્ચયવાચક
વિરોધવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP