Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

પંજાબ
તમિલનાડુ
બિહાર
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

બહાર જવું
ફરીવાર
સુગંધ ફેલાવવી
પીવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ?

સ્મૃતિગ્રંથ
છડ્દર્શન
ઉપનિષદ
પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

વિનયકુમાર સક્સેના
અજયકુમાર શર્મા
અભિલાષા ચતુર્વેદી
વિવેકરામ ચોબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP