Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

5 વર્ષ
2 વર્ષ
10 વર્ષ
રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ગાંધીજી
વલ્લભભાઈ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
નીલકંઠરાય છત્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

પદ
નવલિકા
એકાંકી
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP