Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

આતિથ્ય
વસંતવર્ષા
સંજ્ઞા
ધારાવસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

નરેન્દ્ર મોદી
સ્વામી અપૂર્વમુની
સલમાન ખાન
સ્વામી જ્ઞાનવત્સલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

સિદ્ધપુર
વડનગર
પાટણ
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ?

Netbeans
ERP
Winzip
Cobian

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

ડેલ્ટામેથ્રિન
મેલીથિયોન
આલ્ફા સાઈફર મેથ્રિન
ડી.ડી.ટી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP