Talati Practice MCQ Part - 6
મૃચ્છકટિકમના લેખક કોણ છે ?

અમરસિંહ
કાલિદાસ
શુદ્રક
વિશાખાદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

સૌને માટે યોગ
યોગ રાખે નિરોગી
યોગ એક વ્યાયામ
માનવતા માટે યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

સૈનિક વિભાગ
કૃષિ વિભાગ
માણવિભાગ
વેપાર વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

મોઢેરા
સિદ્ધપુર
પાટણ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP