Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
ગાંધીજી
અમર્ત્ય સેન
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ?

જુવાર
ઘઉં
બાજરી
ચોખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ?

વલસાડ
ડાંગ
તાપી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ?

રામપર વેકરા
વૌઠા
વરાણા
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

શાળાકીય શિક્ષણ યોજના
વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP