Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? દાદાભાઈ નવરોજી ગાંધીજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ગાંધીજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ? જુવાર ઘઉં બાજરી ચોખા જુવાર ઘઉં બાજરી ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ? વલસાડ ડાંગ તાપી નર્મદા વલસાડ ડાંગ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ? રામપર વેકરા વૌઠા વરાણા મોઢેરા રામપર વેકરા વૌઠા વરાણા મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ? શાળાકીય શિક્ષણ યોજના વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના પ્રૌઢ કેળવણી યોજના શાળાકીય શિક્ષણ યોજના વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના પ્રૌઢ કેળવણી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP