Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ?

સંગમ વંશ
સાલુવ વંશ
અરાવિકુ વંશ
તુલુઘ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

દ્વિતીયા
તૃતીયા
પ્રથમા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP