Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? ગાંધીજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ગાંધીજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઓજપાલી’ નૃત્ય કયા રાજ્યનું છે ? આસામ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મણિપુર આસામ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તું ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ? 25% 75% 50% 12.5% 25% 75% 50% 12.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Please, help the poor. Optative Imperative Declarative Interrogative Optative Imperative Declarative Interrogative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ? 40 32 64 48 40 32 64 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ રાજકોટ આણંદ ભરૂચ જુનાગઢ રાજકોટ આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP