Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? બાબુભાઈ જ. પટેલ ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ડૉ.જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 342 અનુ. 340 અનુ. 341 અનુ. 342(A) અનુ. 342 અનુ. 340 અનુ. 341 અનુ. 342(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ? અરાવિકુ વંશ સંગમ વંશ તુલુઘ વંશ સાલુવ વંશ અરાવિકુ વંશ સંગમ વંશ તુલુઘ વંશ સાલુવ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ? અબરખ ડોલોમાઈટ ફ્લોરસ્પાર અકીક અબરખ ડોલોમાઈટ ફ્લોરસ્પાર અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીતિ આયોગની રચના કયારે થઇ હતી ? 26 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 1 જાન્યુઆરી, 2015 15 ઑગસ્ટ, 2016 26 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 1 જાન્યુઆરી, 2015 15 ઑગસ્ટ, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP