Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

નર્મદ
ભોપાભાઈ પટેલ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

દુઃખ જોઈ દયાની લાગણી થવી
સમય જતાં દુ:ખ વધે છે
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

માધવસિંહ સોલંકી
સુરેશ મહેતા
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1992
1965
1990
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

આતિથ્ય
ધારાવસ્ત્ર
સંજ્ઞા
વસંતવર્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP