Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
નર્મદ
ભોપાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

હરિલાલ એમ. સુથાર
ગોરધનદાસ વી.ગજ્જર
અનિલકુમાર પટેલ
લલિત આર. દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

13500
10000
12200
11250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

40
20
80
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

એચ.ડી. દેવગૌડા
મોરારજી દેસાઈ
અટલબિહારી વાજપાઈ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

હાં રે કોઈ માધવ લો
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ.
મેહુલો ગાજે ને માધવ નાચે
લક્ષ ચોરાસી મારો ચૂડલો રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP