Talati Practice MCQ Part - 6 લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી નર્મદ ભોપાભાઈ પટેલ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી નર્મદ ભોપાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? હરિલાલ એમ. સુથાર ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ લલિત આર. દલાલ હરિલાલ એમ. સુથાર ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ લલિત આર. દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ? 13500 10000 12200 11250 13500 10000 12200 11250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ? 40 20 80 60 40 20 80 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ? એચ.ડી. દેવગૌડા મોરારજી દેસાઈ અટલબિહારી વાજપાઈ રાજીવ ગાંધી એચ.ડી. દેવગૌડા મોરારજી દેસાઈ અટલબિહારી વાજપાઈ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? હાં રે કોઈ માધવ લો સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ. મેહુલો ગાજે ને માધવ નાચે લક્ષ ચોરાસી મારો ચૂડલો રે હાં રે કોઈ માધવ લો સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ. મેહુલો ગાજે ને માધવ નાચે લક્ષ ચોરાસી મારો ચૂડલો રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP