Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ભાઈચારાની ભાવના
તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

વિષ્ણુ વર્મન
કૃષ્ણરાજ પ્રથમ
પુલકેશી બીજો
દંતિદુર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

ભરૂચ
રાજકોટ
આણંદ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

જી.વી.કે. રાવ
રસિકલાલ પરીખ
એલ.એમ. સિંધવી
કે. સંથાતમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP