Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
તીર્થધામોનું જતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-267
અનુચ્છેદ-266
અનુચ્છેદ-253
અનુચ્છેદ-114

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ?

રૂ. 75000
રૂ. 2,50,000
રૂ. 1,50,000
રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP