Talati Practice MCQ Part - 6 તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે ? 9 11 15 6 9 11 15 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? વશિષ્ઠ કપિલ નારદ ભૃગુ વશિષ્ઠ કપિલ નારદ ભૃગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ? વિરેશ્વર સોમેશ્વર ખેડબ્રહ્મા વિજયનગર વિરેશ્વર સોમેશ્વર ખેડબ્રહ્મા વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 510 609 690 591 510 609 690 591 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP