Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવલંબન પરાહત પરાવૃત્તિ પરાવર્તી પરાવલંબન પરાહત પરાવૃત્તિ પરાવર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 60 kmph 67.5 kmph 65 kmph 45 kmph 60 kmph 67.5 kmph 65 kmph 45 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ? સ્વામી જ્ઞાનવત્સલ સલમાન ખાન નરેન્દ્ર મોદી સ્વામી અપૂર્વમુની સ્વામી જ્ઞાનવત્સલ સલમાન ખાન નરેન્દ્ર મોદી સ્વામી અપૂર્વમુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ખૂબસૂરત ખૂબસૂરત ખુબસુરત ખુબસુરત ખૂબસૂરત ખૂબસૂરત ખુબસુરત ખુબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? હરિલાલ એમ. સુથાર ગોરધનદાસ વી.ગજ્જર લલિત આર. દલાલ અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર ગોરધનદાસ વી.ગજ્જર લલિત આર. દલાલ અનિલકુમાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP