Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. પ્રસરણ ઉચ્છવાસ બાષ્પીભવન આસૃતિ પ્રસરણ ઉચ્છવાસ બાષ્પીભવન આસૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 39(A) અનુ. 36 અનુ. 42 અનુ. 47 અનુ. 39(A) અનુ. 36 અનુ. 42 અનુ. 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The prayer session ___ by the yoga session ___ morning. followed, at follows, all is followed, every will follow, in followed, at follows, all is followed, every will follow, in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ? રણતીડ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ખાઉંધરાતીડ રણતીડ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ખાઉંધરાતીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP