Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રવિશંકર મહારાજ
સી. રાજગોપાલાચારી
એની બેસન્ટ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે

પરાવલંબન
પરાહત
પરાવૃત્તિ
પરાવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

60 kmph
67.5 kmph
65 kmph
45 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

સ્વામી જ્ઞાનવત્સલ
સલમાન ખાન
નરેન્દ્ર મોદી
સ્વામી અપૂર્વમુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

ખૂબસૂરત
ખૂબસૂરત
ખુબસુરત
ખુબસુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

હરિલાલ એમ. સુથાર
ગોરધનદાસ વી.ગજ્જર
લલિત આર. દલાલ
અનિલકુમાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP