Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ રા.વિ. પાઠક દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? સભાસ્થળ સંથાગાર સમિતિ વિદથ સભાસ્થળ સંથાગાર સમિતિ વિદથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. અંતઃગ્રહણ આપેલ તમામ ઉત્સર્જન રસ સંકોચન અંતઃગ્રહણ આપેલ તમામ ઉત્સર્જન રસ સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો. અમર્ત્ય સેન એડમ સ્મિથ જે.સી.પીગુ ફિશર અમર્ત્ય સેન એડમ સ્મિથ જે.સી.પીગુ ફિશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 12 20 18 15 12 20 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP