Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રવિશંકર મહારાજ
સરોજિની નાયડુ
એની બેસન્ટ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે.

પ્રસરણ
ઉચ્છવાસ
બાષ્પીભવન
આસૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 39(A)
અનુ. 36
અનુ. 42
અનુ. 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ?

રણતીડ
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ખાઉંધરાતીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP