Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સરોજિની નાયડુ
એની બેસન્ટ
સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

દલપતરામ
મણિશંકર રત્નજી ભટ્ટ
નર્મદ
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

સભાસ્થળ
સંથાગાર
સમિતિ
વિદથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

અંતઃગ્રહણ
આપેલ તમામ
ઉત્સર્જન
રસ સંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો.

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
જે.સી.પીગુ
ફિશર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?

12
20
18
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP