Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રવિશંકર મહારાજ
સી. રાજગોપાલાચારી
સરોજિની નાયડુ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

તરૂણીઓને તબીબી સહાય
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
માતાઓના કુપોષણને નાથવા
કુપોષિત બાળાઓની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP