Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ડોલોમાઈટ
ફ્લોરસ્પાર
અબરખ
અકીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ?

ફ્લેમિંગો
કીંગફિશર
બાજ
મોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ?

રૂ. 75000
રૂ. 1,50,000
રૂ. 1,00,000
રૂ. 2,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

ધારાવસ્ત્ર
વસંતવર્ષા
આતિથ્ય
સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP