Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

અબરખ
ફ્લોરસ્પાર
અકીક
ડોલોમાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

17 નવેમ્બર, 1913
9 માર્ચ, 1902
21 જુલાઈ, 1895
2 સપ્ટેમ્બર, 1898

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે.

બાષ્પીભવન
આસૃતિ
પ્રસરણ
ઉચ્છવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

મેન્ડેલીફે
ન્યુલેન્ડ
ડાલ્ટને
ડોબરેનરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP