Talati Practice MCQ Part - 6 નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ? ચોરસ ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ચોરસ ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘શબરીધામ' મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? તાપી ડાંગ વલસાડ નવસારી તાપી ડાંગ વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે ? અમરેલી ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 38 મીટર 24 મીટર 28 મીટર 10 મીટર 38 મીટર 24 મીટર 28 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 495માં 4ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 360 491 400 396 360 491 400 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP