Talati Practice MCQ Part - 6 નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ? ચોરસ લંબગોળ ઘોડાની નાળ જેવા લગૂન ચોરસ લંબગોળ ઘોડાની નાળ જેવા લગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2/3 ભાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતાં ટેન્કરમાંનું પાણી... આગળ તરફ ધકેલાશે પાછળ તરફ ધકેલાશે ઉપર તરફ ચઢશે કોઈ અસર પામશે નહીં આગળ તરફ ધકેલાશે પાછળ તરફ ધકેલાશે ઉપર તરફ ચઢશે કોઈ અસર પામશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 67.5 kmph 65 kmph 60 kmph 45 kmph 67.5 kmph 65 kmph 60 kmph 45 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ? પંચીકરણ અને અખેગીતા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ બ્રહ્મલીલા અને સંત પ્રિયા અનુભવબિંદુ અને કૈવલ્યગીતા પંચીકરણ અને અખેગીતા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ બ્રહ્મલીલા અને સંત પ્રિયા અનુભવબિંદુ અને કૈવલ્યગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP