Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

ભૃગુ
નારદ
કપિલ
વશિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

40
60
30
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

સમુદ્રગુપ્ત
શ્રીગુપ્ત
દેવગુપ્ત
મેઘવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

યમુના
નિરંજના
સરસ્વતી
ઋઝુપાલિકા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP