Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? વશિષ્ઠ નારદ ભૃગુ કપિલ વશિષ્ઠ નારદ ભૃગુ કપિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23 (1/13)% 27 (1/8)% 18 (1/13)% 30% 23 (1/13)% 27 (1/8)% 18 (1/13)% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The prayer session ___ by the yoga session ___ morning. followed, at is followed, every follows, all will follow, in followed, at is followed, every follows, all will follow, in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? સયાજીરાવ ગાયકવાડ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ સયાજીરાવ ગાયકવાડ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ? યુનેસ્કો IUCN એક પણ નહિ યુનિસેફ યુનેસ્કો IUCN એક પણ નહિ યુનિસેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડોબરેનરે મેન્ડેલીફે ડાલ્ટને ન્યુલેન્ડ ડોબરેનરે મેન્ડેલીફે ડાલ્ટને ન્યુલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP