Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

વશિષ્ઠ
ભૃગુ
નારદ
કપિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
બિહાર
પંજાબ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

છબીલદાસ મહેતા
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી
10 વર્ષ
5 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

ખેત પેદાશો માટે કાયદો કરવો
શોપિંગ મોલને મંજૂરી આપવી
વાયદા બજાર ચલાવવું
ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP