Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

ભૃગુ
વશિષ્ઠ
કપિલ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

વિરુદ્ધાર્થી
આધિત પદ
પર્યાયવાચી
પ્રશ્નવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

રવિનદ્રનાથ ટાગોર
રાજારામ મોહનરાય
કેશવચંદ્ર સેન
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

રા.વિ. પાઠક
નર્મદ
દલપતરામ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP