Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

લલિત આર. દલાલ
હરિલાલ એમ. સુથાર
અનિલકુમાર પટેલ
ગોરધનદાસ વી.ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

વીરમદેવ
રામદેવ
અર્જુનદેવ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
શાહી વિના મારાથી લખાય કયાંથી ?
બાથી કશું બોલાયું નહીં.
છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP