Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

વરાહ મિહિર
આર્યભટ્ટ
કાલિદાસ
બાણ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

શાંતિ થવી
વિસામો લેવો
શાંતિ હણવી
આડોડાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો.

તારાપુર
કૈગા
કલ્પક્કમ
અપ્સરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

હૃદયકુંજ
સ્વરાજ
સત્યાગ્રહ
સેવાગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ?

અનુગ
ક્રિયા વિશેષણ
સંયોજક
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP