Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

બાણ ભટ્ટ
આર્યભટ્ટ
વરાહ મિહિર
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ?

બંધારણીય સુધારો 93
બંધારણીય સુધારો 96
બંધારણીય સુધારો 97
બંધારણીય સુધારો 99

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ?

ગોકળગાય
જળો
ઓકટોપસ
કાયટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર
નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ
ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ
તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP