Talati Practice MCQ Part - 7 સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ? નવી દિલ્હી બેંગલોર દહેરાદૂન ભોપાલ નવી દિલ્હી બેંગલોર દહેરાદૂન ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખુબ જ મોંઘી છે ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખુબ જ મોંઘી છે ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લતા મંગેશકરને ભારત રત્ન ઍવોર્ડ કયા વર્ષે મળ્યો હતો ? 2001 1955 2000 1998 2001 1955 2000 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 “જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ? હિંમતનગર ખેડા ઓખા (દ્વારકા) વિજાપુર હિંમતનગર ખેડા ઓખા (દ્વારકા) વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? ગ્લુકોનીયોજીનેસીસ ગ્લાયકોજીનેસીસ ઈએચપી ગ્લુકોજીનોલાઈસીસ ગ્લુકોનીયોજીનેસીસ ગ્લાયકોજીનેસીસ ઈએચપી ગ્લુકોજીનોલાઈસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ? વિનોદ વ્યાસ નિરંજન ભગત દરબાર પુંજાવાળા ધ્રુવ ભટ્ટ વિનોદ વ્યાસ નિરંજન ભગત દરબાર પુંજાવાળા ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP