Talati Practice MCQ Part - 7
સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ?

નવી દિલ્હી
બેંગલોર
દહેરાદૂન
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
ખુબ જ મોંઘી છે
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
તેનો સંચય કરવો સહેલો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

હિંમતનગર
ખેડા
ઓખા (દ્વારકા)
વિજાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લુકોનીયોજીનેસીસ
ગ્લાયકોજીનેસીસ
ઈએચપી
ગ્લુકોજીનોલાઈસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

વિનોદ વ્યાસ
નિરંજન ભગત
દરબાર પુંજાવાળા
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP