Talati Practice MCQ Part - 7
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ?

અગનપંખ
કાર્ડિયોગ્રામ
મારા અનુભવો
મિસાઈલ મેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1200 રૂ.
1300 રૂ.
1900 રૂ.
1600 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP