Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ?

ગેરવર્તણૂક
બંધારણનો ભંગ
એક પણ નહીં
ભ્રષ્ટાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ?

તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી
તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા.
તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે ?

કર્ણાટક
ઓરિસ્સા
ઉત્તરાખંડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP