Talati Practice MCQ Part - 7 મોઢેરાનું સૂર્યમંદિર ક્યા અરસામાં બનેલું છે ? ઈ.સ.1015-16 ઈ.સ.1104-05 ઈ.સ.1200-01 ઈ.સ.1026-27 ઈ.સ.1015-16 ઈ.સ.1104-05 ઈ.સ.1200-01 ઈ.સ.1026-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? નિરંજન ભગત ધનાભગત દુલા ભાયા કાગ દુલેરાય કારાણી નિરંજન ભગત ધનાભગત દુલા ભાયા કાગ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયો પાક એસિડને સહન કરી શકે છે ? જુવાર ઘઉં ચોખા મગફળી જુવાર ઘઉં ચોખા મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બીજક કોની રચના છે ? વલ્લભાચાર્ય રૈદાસ નાનક કબીર વલ્લભાચાર્ય રૈદાસ નાનક કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 7200 લિટર 720 લિટર 72 લિટર 72000 લિટર 7200 લિટર 720 લિટર 72 લિટર 72000 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP