Talati Practice MCQ Part - 7
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આખ્યાનનાં રચયિતા કોણ છે ?

પ્રેમાનંદ
નરસિંહ મહેતા
દયારામ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

સસરો-જમાઈ
પિતા-પુત્ર
સાળો-બનેવી
ભાઈ-ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

રમેશચંદ્ર દત્ત
મહર્ષિ અરવિંદ
મલ્હારરાવ
સર ટી.માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP