Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન ક્ષણભંગુર છે.
જીવન અમર છે.
જીવન નિરાશામાય છે.
જીવનમાં આશા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ?

ન્યૂયોર્ક
પેરિસ
રોમ
જિનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

મકરંદ દવે
ઓમકારનાથ
નારદ
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP