Talati Practice MCQ Part - 7
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ?

થુલીયર
કોટોપાક્સી
ઉત્કલ
બેરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

મહેન્દ્ર મેઘાણી
કાકાસાહેબ કાલેલકર
કિશોરલાલ મશરૂવાલા
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ?

ગોલાના પાલ્લા
શિયાણી
સીતવાડા
ધોરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું.

અનન્વય
યમક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP