ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

જેવી સોબત તેવી અસર પડે
સાવ કંગાળ હોવું
સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.

મોહન પરમાર : નકલંક, પોઠ
સુમન શાહ : ખડકી ફરફરિયું
જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો
શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP