ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? વોર્ડ સમિતિ ગ્રામ સભા આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ વોર્ડ સમિતિ ગ્રામ સભા આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિનો દરજજો. હિન્દુઓ પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ના સભાપતિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP