ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાજ્યપાલ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-10 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 અનુચ્છેદ-11 અનુચ્છેદ-10 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 અનુચ્છેદ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી.આર. આંબેડકર જવારલાલ નેહરુ મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર જવારલાલ નેહરુ મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.રાજ્યપાલશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.નાણા મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP