ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? એક મહિનો ત્રણ મહિના બંધારણ દર્શાવતું નથી. બે મહિના એક મહિનો ત્રણ મહિના બંધારણ દર્શાવતું નથી. બે મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ -24 કલમ -51 એ બંધારણમાં જોગવાઈ નથી કલમ -41 કલમ -24 કલમ -51 એ બંધારણમાં જોગવાઈ નથી કલમ -41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP