Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

ચક્રપાલિ
પુષ્યગુપ્ત
સુવિશાખ
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

મણિલાલ દેસાઈ
અનિલ જોષી
રઘુવીર ચૌધરી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયતના બજેટ અંગેની જોગવાઈ ગુજરાત પંચાયત રાજ્ય અધિનિયમ, 1993ની કઈ કલમમાં દર્શાવાય છે ?

કલમ 117
કલમ 116
કલમ 119
કલમ 118

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પંચાયત ધારા, 1993 અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ?

108 કામો
112 કામો
118 કામો
100 કામો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP