Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ? 50 ટકા 100 ટકા 33 ટકા 66 ટકા 50 ટકા 100 ટકા 33 ટકા 66 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામા સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ રુદ્રદામા સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 “20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 C (1) 243 D (2) 243 B (2) 243 E (1) 243 C (1) 243 D (2) 243 B (2) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. કોંકણ માલાબાર કોરોમંડલ ઉત્તરી સરકાર કોંકણ માલાબાર કોરોમંડલ ઉત્તરી સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ? આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વડોદરા કઈ નદીના કિનારે વસેલું છે ? કરજણ વિશ્વામિત્રી નર્મદા ઢાઢર કરજણ વિશ્વામિત્રી નર્મદા ઢાઢર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP