Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

100 ટકા
66 ટકા
33 ટકા
50 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ?

14 પર્વ અને 12 અંગ
11 પર્વ અને 15 અંગ
13 પર્વ અને 11 અંગ
9 પર્વ અને 18 અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી આગેવન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

પોરબંદર
જસદણ
પાલનપુર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર
અમરેલી
જૂનાગઢ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
He said to me, "I saw you yesterday".

He told me that I seen he the previous day.
He told me that he had seen me the previous day.
He told me that be seen me the previous day.
He told me that he had been seen me the previous day.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP