Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

50 ટકા
100 ટકા
33 ટકા
66 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
સુવિશાખ
પુષ્યગુપ્ત
ચક્રપાલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 C (1)
243 D (2)
243 B (2)
243 E (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

કોંકણ
માલાબાર
કોરોમંડલ
ઉત્તરી સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ?

આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા.
શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી.
ખેડૂતોને માર્ગદર્શન આપવું.
પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વડોદરા કઈ નદીના કિનારે વસેલું છે ?

કરજણ
વિશ્વામિત્રી
નર્મદા
ઢાઢર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP