Talati Practice MCQ Part - 7
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VIII
પરિશિષ્ટ-VI
પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

ભગવાન શિવના શિવાલય માટે
પ્રાકૃતિક સ્થળ માટે
મધના ઉત્પાદન માટે
મેંગેનીઝની ખાણો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

નરસિંહ મહેતા પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ?

72%
42%
62%
82%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ?

ધનાભગત
દુલેરાય કારાણી
નિરંજન ભગત
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP