Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિરોધવાચક
સહસંબંધવાચક
વિકલ્પવાચક
અનુમાનવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2300 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. ઉપરકોટ
2. સીદ્દી સૈયદની જાળી
3. રાણીની વાવ
4. ધોળાવીરા
a. અમદાવાદ
b. પાટણ
c. ખદીરબેટ
d. જૂનાગઢ

1-b, 2-a, 3-d, 4-c
1-d, 2-a, 3-b, 4-c
1-d, 2-a, 3-c, 4-b
1-c, 2-a, 3-b, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ?

પોટેશિયમ
સીસું
કોપર
સોનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP