Talati Practice MCQ Part - 8
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?

આપેલ તમામ
ડાઈલ્યુટ એસિટિક એસિડ
સોડિયમ નાઈટ્રેટ
ક્લોરાઈડ ઓફ લાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો
હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો
હૃદયના ચાર ખંડો
હૃદયની દીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1888
4 સપ્ટેમ્બર, 1889
4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP