Talati Practice MCQ Part - 8 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લુંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 90 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ? કૃષ્ણાશંકર શાસ્ત્રી માવજી દવે હરીશંકર જયશંકર શાસ્ત્રી દોરાબજી એદલજી ગીમી કૃષ્ણાશંકર શાસ્ત્રી માવજી દવે હરીશંકર જયશંકર શાસ્ત્રી દોરાબજી એદલજી ગીમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપુર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? ભરતનાટ્યમ્ મણિપુરી કુચીપુડી કથકલી ભરતનાટ્યમ્ મણિપુરી કુચીપુડી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી ? ચૌદ પંદર સોળ સત્તર ચૌદ પંદર સોળ સત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP