Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

કોટદિજી
આમરી
મહેરગઢ
કાલીબંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

આંગણવાડી વિકાસ દર્શન
પુસ્તકાલય વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
યોગ્ય જોડકાં જોડો.
a) સંધ્યાકાળનો તારો
b) અરૂણ
c) વરૂણ
d) સોનેરી ગ્રહ
i) બુધ
ii) નેપ્ચ્યુન
iii) યુરેનસ
iv) શુક્ર

(a-iv, b-ii, c-iii, d-i)
(a-iv, b-iii, c-ii, d-i)
(a-iii, b-ii, c-iv, d-i)
(a-iv, b-iii, c-i, d-ii)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.કુરિયન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP