Talati Practice MCQ Part - 8 ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 22,સપ્ટેમ્બર 10,ઓગષ્ટ 18,નવેમ્બર 10,માર્ચ 22,સપ્ટેમ્બર 10,ઓગષ્ટ 18,નવેમ્બર 10,માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ? અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ એક પણ નહીં અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 20 10 5 15 20 10 5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? ડૉ.લુઈ પાશ્વર ડૉ.આર્મર હેનસન આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ડૉ.લુઈ પાશ્વર ડૉ.આર્મર હેનસન આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? ઉમ્મીદ યોજના ખિલખિલાટ યોજના સંત રૈદાસ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ઉમ્મીદ યોજના ખિલખિલાટ યોજના સંત રૈદાસ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP