Talati Practice MCQ Part - 8
પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?

1999
2014
2009
2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
કેવળરામ ત્રિપાઠી
માવજી દવે (જોશીજી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
ભગવત ગીતા
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?

5 મિનિટ
4 મિનિટ
2 મિનિટ
3 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP