Talati Practice MCQ Part - 8 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? ઈ.સ. 1830 ઈ.સ. 1780 ઈ.સ. 1875 ઈ.સ. 1857 ઈ.સ. 1830 ઈ.સ. 1780 ઈ.સ. 1875 ઈ.સ. 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા. ડૉ.કુરિયન ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.નોર્મન ઈ. બોલોંગ જયપ્રકાશ નારાયણ ડૉ.કુરિયન ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.નોર્મન ઈ. બોલોંગ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યો ભાગ અગ્રમગજનો નથી ? થેલામસ ચતુષ્કકાય હાઈપોથેલામસ ધ્રાણપિંડ થેલામસ ચતુષ્કકાય હાઈપોથેલામસ ધ્રાણપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 2/315 1/12 1/26 1/221 2/315 1/12 1/26 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માનવ શરીરની સામાન્ય રેખાકૃતિને ___ સરખા ભાગમાં વહેંચી શકાય. 10 8 9 12 10 8 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP