Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1780
ઈ.સ. 1875

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

68.0 પૂ.રે.
23.5 ઉ.અ.
એકેય નહીં
82.5 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
1) અડીકડીની વાવ
2) કાજી વાવ
3) રાણકી વાવ
4) દૂધિયા વાવ
a) પાટણ
b) ભદ્રેશ્વર
c) હિંમતનગર
d) જૂનાગઢ

3-c, 1-b, 2-a, 4-d
3-d, 1-c, 2-b, 4-a
3-b, 1-a, 2-c, 4-d
3-a, 1-d, 2-c, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
Our teacher told us that knowledge is power. (Change the voice)

It is told by our teacher that knowledge must be power.
We were told by our teacher that knowledge is power.
It is told by our teacher that knowledge could be power.
It is told by our teacher that knowledge shoulde be power.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

મનસુખથી ખેતરાનો પાક કપાય
મનસુખથી ખેતરનો પાક કપાશે
મનસુખ ખેતરનો પાક ન કાપે.
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP