Talati Practice MCQ Part - 8
પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-42
અનુચ્છેદ-40
અનુચ્છેદ-143
અનુચ્છેદ-44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નપૂર્ણા યોજના
અન્નબ્રહ્મ યોજના
કુપોષિત-પોષણ યોજના
પોષણ વરદાન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1857
ઈ.સ. 1780
ઈ.સ. 1875
ઈ.સ. 1830

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

આંતરપ્રાસ
ઉપમા
સજીવારોપણ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP