Talati Practice MCQ Part - 8
‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ?

વૈદિક યુગનાં રાજન
ગામનાં મુખી
સમિતિનાં સભ્યો
વિદથનાં અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

31 માર્ચ
28 ફેબ્રુઆરી
15 ડિસેમ્બર
15 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

શ્રી વિનોબા ભાવે
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

એક પણ નહીં
રાજકોટ
વાંકાનેર
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
કનૈયાલાલ મુનશી
રવિશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP