Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

અન્નાહારની હિમાયત
ઉત્તમ આહાર નીતિ
આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.
B અને C પતિ-પત્ની છે.
A એ Lનો પિતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મંદિરનો ઘંટ ટનટન વાગે છે. - રેખાંકિત શબ્દ કેવો છે ?

દ્વિરુક્ત
જોડ્યો
રવાનુકારી
સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

14 min. 45 sec
15 min. 15 sec.
15 min.
14 min. 30 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

કરમચંદ મોહનદાસ ગાંધી
કરમચંદ હકમચંદ ગાંધી
કરમચંદ નવીનચંદ્ર ગાંધી
કરમચંદ ઉત્તમચંદ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP