Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂા.3000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 460.9 રૂ. 245.9 રૂ. 370.8 રૂ. 432.5 રૂ. 460.9 રૂ. 245.9 રૂ. 370.8 રૂ. 432.5 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નોટિકલ માઈલ બરાબર : 1.4 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.61 કિ.મી. 1.4 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.61 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1975 1991 1965 1963 1975 1991 1965 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? સાથે યુદ્ધ કરવાવાળો વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી યજ્ઞમાં હોમવાના લાકડાં સાથે યુદ્ધ કરવાવાળો વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી યજ્ઞમાં હોમવાના લાકડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP