Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

પુરૂરાજ જોશી
અમૃતલાલ વેગડ
જયંતી ગોહેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

સૂવર્ણ
રજત
હીરક
અમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યો ભાગ અગ્રમગજનો નથી ?

ધ્રાણપિંડ
ચતુષ્કકાય
હાઈપોથેલામસ
થેલામસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

સસરો - જમાઈ
પિતા - પુત્ર
સાળો - બનેવી
ભાઈ - ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?

મેમણ
ખોજા
પારસી
યહુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP