Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

અમૃતલાલ વેગડ
પુરૂરાજ જોશી
મકરંદ દવે
જયંતી ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે
પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
82.5 પૂ.રે.
એકેય નહીં
68.0 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
150 મીટર લાંબી ટ્રેઈન 40.5 સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. તો ટ્રેઈનની ઝડપ કિ.મી./ કલાકમાં શોધો.

40
66.67
26.67
13.33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

પ્રોટીન
આયોડિન
લોહતત્ત્વ
વિટામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP