Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

પુરૂરાજ જોશી
જયંતી ગોહેલ
અમૃતલાલ વેગડ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?

3 મિનિટ
2 મિનિટ
5 મિનિટ
4 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

નંદાદેવી
કાંચનજંઘા
ધવલગિરિ
ગોડવિન ઓસ્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

10 લિટર
7 લિટર
15 લિટર
5 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

મહેશ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
ડૉ.શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP