Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

વિશ્વગીતા
જયાજયંત
ચિત્રદર્શનો
ચૂંદડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પીઠોરા દેવ
પાંડોરી માતા
બળિયા દેવ
શિતળા માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?
કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ

કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ
કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ
ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન
કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બેંકીગ સોડા (Baking soda) એ શું છે ?

સોડીયમ બાયકાર્બોનેટ
પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશીયમ ક્લોરોઈડ
પોટેશીયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

માવજી દવે (જોશીજી)
કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP