Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નવલરામ
દલપતરામ
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

મહાત્મા ગાંધી
શ્રી વિનોબા ભાવે
લોર્ડ રિપન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

મિથ્યાભિમાની
શ્યામવર્ણવાળી
ઘૂંઘટવાળી
તાબે થયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

દેશપ્રેમ
સ્નેહાધિન
વનવાસ
પાપપુણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

880 ચો.મી.
805 ચો.મી.
890 ચો.મી.
800 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP